Saturday, August 29, 2009

છ જણ ભુલી જાય છે

છ જણ પોતના ઉપર ઉપકાર
કરનારને ભુલી જાય છે

ભણી ચુકેલા શિસ્યો આચાર્યને !

પરણેલાપુત્રો માતાને !

કામ રહિત થયેલો પુરુષ સ્ત્રીને !

ક્રુતાર્થ થયેલો મનુસ્ય કર્યપ્રયોજકને !

દુરસ્ત જળને તરિ ગયેલો નૌકાને !

અને રોગોથી સાજો થયેલો વૈધ્યને !

1 comment:

  1. wah miteshbhai you are a great writer. i am so happy that i saw great writer in blog

    ReplyDelete