દીવાની જેમ ઝગમગીયે... દીપાવલી ઉજાસનું પર્વ, દીવડા પ્રગટાવતી વખતે આપણે તેને ઓળખીયે છીયે! ના, ચાલો ,દીવડાનો પરિચય કરીયે ....તે ખુદ સળગીને અંધકારને તોડે છે. ....તે અન્યને ઉપયોગી થવા નિષ્્ઠાપૂર્વક બલીદાન આપે છે. આપણે બલીદાન આપવાની જરૂર નથી, પરંતુ કોઇકના જીવનના અંધારા દૂર કરવા સહાયનો પ્રકાશ તો ફેલાવી શકીયેને ? આવો ,નવા વર્ષ મા સંકલ્પ કરીયે દીપની જેમ ઝળહળીયે...