Saturday, September 19, 2009

મહાનતા

મહાનતા

મહાનતા તો માણસની અંદર પડેલો ગુણ છે...
દરેક માણસમાં મહાનતા પડેલી હોય છે...
જે કેવી રીતે પ્રગટે છે તે જોવું જરૂરી છે।

Wednesday, September 9, 2009

આવ્‍યા માં ના નોરતા


આવ્‍યા માં ના નોરતા

માતાજીના નોરતાના પડઘમ વાગી રહ્યા છે.

બધાને જાજા સ્નેહથી જય માતાજી !