Saturday, November 21, 2009

ભકત‌િ

ભકિત

કર્મમાં ભકિત ભળે તો પુજા થાય,
ઘરમાં ભકિત ભળે તો મંદ‌િર થાય,
ભોજનમાં ભકિત ભળે તો પ્રસાદ થાય,
ન‌િંદ્રામાં ભકિત ભળે તો સમાધ‌િ થાય,
યાત્રામાં ભકિત ભળે તો જાત્રા થાય,
ગાયનમાં ભકિત ભળે તો ભજન થાય,
વાલિયામાં ભકિત ભળે તો વાલ્‍મ‌િકી થાય,
માણસમાં ભકિત ભળે તો મહામાનવ થાય...