જગત જનની માં અંબેના નોરતાનો પ્રારંભ થઇ ચુક્યો છે
ત્યારે સૌને મારા અંતઃકરણથી જય માતાજી
માં જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે
તેવી અંતઃકરણથી શુભકામના ...
-મિતેષ આહીર ના ફરીને જય માતાજી
ત્યારે સૌને મારા અંતઃકરણથી જય માતાજી
માં જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે
તેવી અંતઃકરણથી શુભકામના ...
-મિતેષ આહીર ના ફરીને જય માતાજી