I am Journalist and writer..
I am residing at Rajkot
Wednesday, September 26, 2012
રેડિયો પર મારી રત્નકનિકાઓ
મિત્રો આકાશવાણી રાજકોટ કેન્દ્ર ઉપર ઓક્ટોમ્બર માસના દરેક મંગળવારે સવારે ૬.૪૦ મીનીટે મારી રત્નકનિકાઓ અનુક્રમે ‘કર્મ’, ‘મનોબળ’, ‘પ્રીતિ’ અને ‘તેજ’ વિષય પર પ્રસારીત થશે.જો સમય અને અનુકુળતા હો તો સાંભળી મને યોગ્ય પ્રતિભાવ આપશોજી….
No comments:
Post a Comment